alter Click Here To Book Special Bilva Pooja
alter Click Here To Book Somnath Vastra Prasad
Shree Somnath Trust

Welcomes You To The Holy Place Of

The Aadi Jyotirling

Shree Somnath Mahadev

Somnath News
श्री सोमनाथ ट्रस्ट के गेस्ट हाउस का ऑनलाइन रूम बुकिंग और पूजाविधि एवम दान पंजीकरण केवल सोमनाथ ट्रस्ट की आधिकारिक वेबसाइट Somnath.org से ही स्वीकारा जाता है। सोमनाथ ट्रस्ट किसी भी अन्य माध्यम से, निजी नंबर और UPI से रूम बुकिंग या पूजा दान देने के लिए नही कहता है। हालही में सोश्यल मीडिया पर चैट, व्हाट्सएप, और फोन नंबर के जरिए बुकिंग के बहाने फ्रॉड होने के मामले सामने आए हैं। इस कारण भक्तों को सूचित किया जाता है कि बुकिंग के लिए मात्र श्री सोमनाथ ट्रस्ट की आधिकारिक वेबसाइट का ही उपयोग करें। ऑफ़लाइन बुकिंग के लिए ट्रस्ट के अहमदाबाद कार्यालय में या फिर सोमनाथ स्थित सेंट्रल बुकिंग कार्यालय से संपर्क करके भी बुकिंग कर सकते है। सोमनाथ ट्रस्ट आपको टेलीफोन, व्हाट्सएप, निजी नंबर, अकाउंट या अन्य माध्यम से सोमनाथ ट्रस्ट के रूम बुकिंग, पूजा और दान के लिए ऑनलाइन ट्रांजिक्शन न करने की सलाह देता है जिसका सभी यात्री संज्ञान ले, और सुरक्षित ऑनलाइन व्यवहार करे। इस श्रावण भक्तों को घर बैठे मिलेगा सोमनाथ महादेव की बिल्व पूजा का लाभ,मात्र ₹25 में पूजा पंजीकरण कर प्रसाद में मिलेगा रुद्राक्ष, भस्म और नमनश्री सोमनाथ ट्रस्ट ने पुनः शुरू की भक्तों की प्रिय सेवा – "मात्र ₹25 में बिल्व पूजा"पिछले 2 वर्षों में 7.50 लाख से अधिक परिवार ले चुके हैं ₹25 वाली बिल्व पूजा का लाभसोमनाथ ज्योतिर्लिंग पर अर्पित हर बिल्वपत्र में अब जुड़ेगा भक्तों का पुण्यभक्तों के पते पर प्रसाद स्वरूप भेजा जाएगा रुद्राक्ष, नमन और भस्मDate: 28/06/2025, शिवभक्तों के लिए वर्ष का सबसे बड़ा पर्व, श्रावण मास 30 दिवसीय शिवोत्सव के स्वरूप में मनाया जाता है, जिसमें प्रतिदिन श्री सोमनाथ महादेव पर लाखों बिल्वपत्र अर्पित किए जाते हैं। इस शुभ अवसर पर देशभर के श्रद्धालु भी इस बिल्व पूजा का लाभ उठा सकें, इस उद्देश्य से "जन-जन के सोमनाथ" के संकल्प के साथ श्री सोमनाथ ट्रस्ट द्वारा पिछले दो वर्षों से मात्र ₹25 में बिल्व पूजा सेवा आरंभ की गई है।विशेष रूप से श्रावण और महाशिवरात्रि के अवसर पर आरंभ की गई इस पूजा सेवा को श्रावण 2025 के लिए ट्रस्ट के माननीय ट्रस्टी श्री जे. डी. परमार द्वारा शुभारंभ किया गया है। इस पूजा में भक्त ट्रस्ट की वेबसाइट https://somnath.org/BilvaPooja/Shravan या दिए गए QR कोड के माध्यम से घर बैठे पूजा का पंजीकरण कर सकते हैं। उनके नाम से बिल्वार्चन श्री सोमनाथ महादेव को मंदिर के पूजारीगण द्वारा संपन्न कराया जाएगा।शास्त्रों में बिल्वपत्र अर्पण का महत्व बताया गया है –"त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधम्।त्रिजन्मपाप संहारं एक बिल्वं शिवार्पणम्॥"अर्थात्, भगवान शिव को तीन पत्तों वाला बिल्वपत्र अर्पित करने से तीन जन्मों के पापों का नाश होता है।श्री सोमनाथ ट्रस्ट द्वारा यह विशेष बिल्व पूजा सेवा वर्ष 2023 से श्रावण और महाशिवरात्रि के पर्वों पर नियमित रूप से आयोजित की जा रही है। अब तक 7.50 लाख से अधिक भक्त परिवारों ने इस सेवा का लाभ लिया है और श्रद्धापूर्वक सोमनाथ महादेव को बिल्वपत्र अर्पित करवा चुके हैं।इस पूजा सेवा को भक्तों द्वारा अत्यंत सराहा गया है। पूजा के पश्चात ट्रस्ट द्वारा रुद्राक्ष, भस्म और बिल्वपत्र प्रसाद स्वरूप डाक के माध्यम से देशभर के भक्तों के पते पर भेजे गए। हजारों श्रद्धालुओं ने प्रसाद प्राप्त कर आभार प्रकट किया। यहाँ तक कि अगर किसी कारणवश किसी भक्त को प्रसाद प्राप्त नहीं हुआ हो, तो ट्रस्ट द्वारा उन्हें दोबारा डाक से अथवा मंदिर कार्यालय से रुद्राक्ष और भस्म प्रदान की गई – जिससे भक्तिभाव से जुड़े भक्त अत्यंत प्रसन्न हुए थे।महाप्रबंधकश्री सोमनाथ ट्रस्ट સોમનાથ તા.13/07/2025"વંદે સોમનાથ"સોમનાથના સાનિધ્યમાં શ્રાવણમાં નૃત્ય આરાધનાભારતની સૌંદર્યસભર સાંસ્કૃતિક પરંપરાનું ભવ્ય પ્રદર્શનસોમનાથ તા.13/07/2025શ્રાવણ મહોત્સવ 2025 માં રાષ્ટ્ર ભરના ખ્યાતનામ કલાકારો દ્વારા ભારતીય પરંપરાના ઉત્કૃષ્ટ નૃત્ય કલા સ્વરૂપો સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રસ્તુત કરી કલા આરાધના કરવામાં આવશે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા નવા પ્રકલ્પમાં ભારત સરકારના ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ (IGNCA) અને ગુજરાત ટુરિઝમ સાથે મળીને "વંદે સોમનાથ" કાર્યક્રમનું આયોજન 14મી જુલાઈ, 2025થી શરૂ કરવામાં આવી રહ્યું છે.આ સાંસ્કૃતિક કાર્યક્રમોનો હેતુ ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનો અને નટરાજ દેવાધિદેવ મહાદેવના ચરણોમાં કલા રૂપી પુષ્પ અર્પણ કરવાનો છે. તેમજ સોમનાથ દાદાના દર્શને આવતા શ્રદ્ધાળુઓ તથા પ્રવાસીઓને ભારતીય નૃત્ય કળાના વિવિધ સ્વરૂપોથી પરિચિત થાય અને પારંપરિક ભારતીય કલાની સેવા કરતા કલાકારોને ઉત્તમ મંચ પ્રદાન થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.શક સંવત અનુસાર શ્રાવણાના 2 સોમવાર અને વિક્રમ સંવત અનુસાર શ્રાવણના 4 સોમવાર મળી તા.14 જુલાઈ થી 18 ઓગસ્ટ સુધી દરેક સોમવારે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઉચ્ચ સ્તરીય કલાકારો પોતાની કલા દ્વારા મહાદેવને પ્રસન્ન કરવા અનોખી આરાધના કરશે.જેમાં પ્રથમ મણકા સ્વરૂપે તા.14/07/2025ની સાંજે શ્રી સોમનાથ મંદિર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે વંદે સોમનાથ કાર્યક્રમનો જાજરમાન પ્રારંભ કરવામાં આવશે.જે સહિત સમગ્ર આયોજનની સૂચિ નીચે મુજબ છે.તારીખ નામ/સંસ્થા નૃત્ય૧૪જુલાઈ શ્રીપવિત્રાભાટઅનેટીમ ભરતનાટ્યમ્ શ્રીકદમપરીખઅનેટીમ કથક ધ્રુબાઇન્સ્ટિટ્યૂટઓફડાન્સફાઉન્ડેશન ભરતનાટ્યમ્૨૧જુલાઈ શ્રીઅમીરાપટનકરઅનેટીમ કથક શ્રીરીમાશ્રીકાંતઅનેટીમ ભરતનાટ્યમ્ શ્રીમતીસોનલપર્ફોમીંગઆર્ટસ્ હુડો૨૮જુલાઈ શ્રીઆનંદસચીદાનંદઅનેટીમ ભરતનાટ્યમ્ શ્રીલીનામાલકરઅનેટીમ કથક ડો. પારૂલશાહઅનેટીમ ભરતનાટ્યમ્૪ઓગસ્ટ શ્રીક્રીષ્નેન્દુસાહાઅનેટીમ ઓડીસી શ્રીઅરૂંધતીપટવર્ધનઅનેટીમ ભરતનાટ્યમ્ શ્રીરામચન્દ્રપુલવરઅનેટીમ શેડોપપેટ્રી શ્રીસ્મીથાશાસ્ત્રીઅનેટીમ કુચીપુડી૧૧ઓગસ્ટ શ્રીવિષ્નુપ્રીયામારર મોહિનીઅટ્ટમ્ શ્રીસુબ્રતાત્રીપાઠીઅનેટીમ ઓડીસી એસપીએઈન્સ્ટિટ્યુટઓફડાન્સ ટીપ્પણીનૃત્ય ડો. ધ્યુતીપંડ્યા, તત્વડાન્સએકેડમી કથક૧૮ઓગસ્ટ શ્રીલીપ્સાસથપથીઅનેટીમ ઓડીસી શ્રીમધુમીતારોયચૌધરીઅનેટીમ કથક નિત્યમ - એકેડમીઓફભરતનાટ્યમ્ ભરતનાટ્યમ્ કદંબસેન્ટરફોરડાન્સ કથકત્યારે શ્રાવણ 2025માં સોમનાથ દાદાના દર્શને આવનાર ભક્તોને ભારતીય પરંપરાના સાહિત્ય, સંગીત અને નૃત્યને માણવાનો એક અનોખો અવસર મળશે. "વંદે સોમનાથ" માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં, પરંતુ ભારતના આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો મંચ બનીને પ્રસ્તુત થશે.જનરલ મેનેજરશ્રી સોમનાથ ટ્રસ્ટ

Jay Somnath

Welcome To Shree Somnath Trust

Shree Somnath Trust welcomes you to the holy place of the First Aadi Jyotirling Shree Somnath Mahadev and the sacred soil where Lord Shri Krishna took his last journey to their Neejdham. The temple is built at the shore of the Arabian ocean on the western corner of Indian subcontinent.

Read More...

Shree Somnath Temple

Shree Somnath is first among the twelve Aadi Jyotirlings of India. It has a strategic location on the western coast of India. The Pran-Pratistha at the existing temple was done on 11th May 1951 by then President of India, Dr. Rajendra Prasad..

Read More...

Want To See What's New About Somnath Temple?

Go To Gallery

Visiting Places Near Somnath Temple